શાહબુદ્દીન રાઠોડ

હાસ્ય કલાકાર, લેખક

શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છે.

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ
શાહબુદ્દીન રાઠોડ
જન્મની વિગત૯ ડિસેમ્બર, ૧૯૩૭
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણબી.એ., બી.એડ.
વ્યવસાયહાસ્ય કલાકાર (૧૯૭૧-હાલ પર્યંત), લેખક, શિક્ષક (૧૯૫૮-૧૯૭૧), મુખ્ય શિક્ષક (૧૯૭૧-૧૯૯૬)
સંતાનો
સન્માનોપદ્મશ્રી[૧]
વેબસાઇટhttp://www.shahbuddinrathod.in/

સર્જન ફેરફાર કરો

તેમણે ૧૩ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.[૨]

હાસ્ય પુસ્તકો ફેરફાર કરો

નામ વર્ષ પ્રકાશક
મારે ક્યાં લખવું હતુ? ૧૯૯૫ પ્રવીણ પ્રકાશન
હસતાં-હસાવતાં ૨૦૧૫ પ્રવીણ પ્રકાશન
અણમોલ આતિથ્ય ૧૯૯૭ પ્રવીણ પ્રકાશન
સજ્જન મિત્રોનાં સંગાથે ૨૦૧૪ પ્રવીણ પ્રકાશન
દુ:ખી થવાની કળા ૨૦૧૫ પ્રવીણ પ્રકાશન
શૉ મસ્ટ ગો ઓન
લાખ રુપિયાની વાત
દેવુ તો મર્દ કરે
મારો ગધેડો ક્યાય દેખાય છે?
હાસ્યનો વરઘોડો
અમે મહેફીલ જમાવી છે ૨૦૧૧ આર.આર.શેઠ
સબસે ઊંચી પ્રેમસગાઈ ૨૦૧૧ આર.આર.શેઠ
વાહ દોસ્ત વાહ ૨૦૧૧ આર.આર.શેઠ
दर्पण जुठ न बोले (हिन्दी)

સંદર્ભ ફેરફાર કરો

  1. Jan 26, Ahmedabad Mirror | Updated; 2020; Ist, 06:00. "Eight from state get Padma awards". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-26.CS1 maint: numeric names: authors list (link)
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2014-09-10.

બાહ્ય કડીઓ ફેરફાર કરો