૧૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

  • ૧૮૩૦ – વિલિયમ હેઝલિટ, અંગ્રેજ લેખક, નિબંધકાર, વિવેચક, ચિત્રકાર અને તત્ત્વચિંતક (જ. ૧૭૭૮)
  • ૧૯૪૫ – આર. શ્રીનિવાસન, અનુસૂચિત જાતિના કાર્યકર અને બ્રિટિશ ભારતના તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સી (વર્તમાન તમિલનાડુ)ના રાજકારણી (જ. ૧૮૬૦)
  • ૧૯૫૮ – ભગવાન દાસ, ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર (જ. ૧૮૬૯)
  • ૧૯૯૨ – મોહમ્મદ હિદાયતુલ્લાહ, ભારતીય વકીલ, ન્યાયાધીશ અને રાજકારણી, ભારતના ૬ઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ (જ. ૧૯૦૫)

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો