૨૨ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૮૯૬ – રાણી વિક્ટોરિયાએ બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા રાજા (શાસક) તરીકે તેમના દાદા કિંગ જ્યોર્જ ત્રીજાને પાછળ છોડ્યા.
  • ૧૯૬૦ – માલી ફેડરેશનમાંથી સેનેગલના ખસી ગયા બાદ સુદાન ગણરાજ્યનું નામ માલી રાખવામાં આવ્યું.
  • ૧૯૬૫ – સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુદ્ધવિરામની હાકલ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને શરૂ થયેલું ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત થયું.
  • ૧૯૮૦ – ઇરાકે ઈરાન પર આક્રમણ કર્યું.
  • ૨૦૧૩ – પાકિસ્તાનના પેશાવરમાં એક ખ્રિસ્તી ચર્ચમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૭૫ વ્યક્તિઓ માર્યા ગયા.

જન્મ ફેરફાર કરો

  • ૧૭૯૧ – માઈકલ ફેરાડે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના અભ્યાસમાં ફાળો આપનારા અંગ્રેજી વૈજ્ઞાનિક (અ. ૧૮૬૭)

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો