શાકાહારી એટલે કે માત્ર વનસ્પતિઓમાંથી મળતાં પાન, ફળ, ફુલ કે મૂળ (કંદમૂળ)માંથી પોતાનો ખોરાક તૈયાર કરી આહાર તરીકે ઉપયોગ કરે. આમાં કોઈપણ પ્રાણીના શરીરમાંથી, કોઈપણ સ્વરુપે મેળવવામાં આવેલા ખોરાકને અવૈદ્ય ગણવામાં આવે છે.

ભારતમાં શાકાહારી ‍(લીલા) અને માંસાહારી ખોરાક ઉપર (લાલ-ભૂખરા) રંગના ચિહ્ન લગાવવા ફરજિયાત છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. Datta, P. T. Jyothi (September 4, 2001). "Health goes dotty with brown eggs & green milk". Hindu Business Line. New Delhi: Kasturi & Sons (પ્રકાશિત September 5, 2001). મૂળ સંગ્રહિત માંથી March 19, 2018 પર સંગ્રહિત. મેળવેલ March 18, 2018.