શિક્ષાવ્રત
શિક્ષાવ્રત એ જૈન ધર્મની પરંપરા મુજબ એવાં વ્રત છે જે કર્મ ક્ષય કરવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે નિયમિત અભ્યાસરૂપે કરવાની ક્રિયાનું શિક્ષણ આપે છે.
જૈનત્વ | |
---|---|
![]() આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે | |
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર · | |
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર · | |
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર | |
ભારત · પશ્ચિમ · અમેરિકા | |
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક | |
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ | |
પર્યુષણ · દિવાળી | |
જૈનત્વ Portal |
જૈન દર્શનમાં શિક્ષાવ્રતના ચાર પ્રકાર બતાવ્યાં છે.