તીર્થંકર એટલે તીર્થોના કરનાર. જૈન ધર્મ અનુસાર જીવનના આઠ કર્મોનો ક્ષય કરનાર આત્મા સિદ્ધ કહેવાય છે. એવા સિદ્ધ આત્મા કે જે ધર્મને પ્રવર્તાવે છે તેમને તીર્થંકર કહે છે.

ઉપશ્રેણીઓ

આ શ્રેણીમાં ફક્ત નીચેની ઉપશ્રેણી છે.

શ્રેણી "તીર્થંકર" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૪ પૈકીનાં નીચેનાં ૪ પાનાં છે.