Atulbhai Dhanjbhai Mahla
Joined ૩ મે ૨૦૨૨
મોર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ
- ગુજરાતનાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે અશોકનો શિલાલેખ આવેલો છે.
- જે બ્રામી લિપિ અને સંસ્કૃત ભાષામાં કોતરાયેલો છે.
- આ શિલાલેખ સૌપ્રથમ કર્નલ ટોડ એ શોધાયો હતો.
- આ શિલાલેખ ઉકેલનાર જેમ્સ પ્રિપેન્સ હતા. અને
- એમાં સુધારો કરનાર ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી હતા.
- આ શિલાલેખનો પરિઘ 75 ફૂટ છે.
-
અશોકનો શિલાલેખ