Bhemji parmar
Joined ૧૦ ઓગસ્ટ ૨૦૧૪
હુ થરાદ તાલુકા ના જાંદલા ગામનો રહેવાસી છુ અમારા જાદલા ગામની અંદર લગભગ ૪૦૦ ઘરની વસતી ધરાવતૂ અેક રળીયામણૂ ગામ છે.જેની અંદર દરેક સમાજના લોકો ભાઈ ચારા ની ભાવના ધરાવે છે. તથા અમારા ગામ મા અેક સવૉદય ગૄામ વિકાસ વીવીધલક્ષી મંડળ નામની સંસથા ચાલે છે.જેના પૄમૃખ નીલાભાઈ અંબાભાઈ અને મંતરી હેમજીભાઈ આર પરમાર જાદલા.......