અતિચાર એટલે એવી ક્રિયા કે કર્મ જેના સેવનથી પાળવામાં આવતા વ્રતમાં દોષ લાગે. આવા અતિચારના સેવનથી વ્રતના પાલનમાં એકાંશે ભંગ થાય છે.

જૈન દર્શનમાં અતિચારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યાં છે.

  • ૧.કાયિક
  • ૨.વાચિક
  • ૩.માનસિક