આઇન-એ-અકબરી

સમ્રાટ અકબરના શાસનમાં મુઘલ સામ્રાજ્યના વહીવટને રેકોર્ડ કરતા 16મી સદીના વિગતવાર દસ્તાવેજ.

આઇન-એ-અકબરી (અર્થ: અકબરની સંસ્થા) એ એક ૧૬મી સદીનો વિસ્તૃત ગ્રંથ છે. તેની રચના અકબરના નવરત્નોમાના એક દરબારી અબુલ ફઝલે કરી હતી. તેમા અકબરનો દરબાર, તેમના વહીવટની ચર્ચા કરવામાં આવી છે.[૧] તેના ત્રણ ભાગ છે, જેમા છેલ્લો ભાગ અકબરનામા (ફારસી: اکبر نامه) થી ઓળખાય છે. આ ભાગ હજુ ત્રણ વિભાગમાં છે. [૨]

અકબરનો દરબાર, અકબરનામાની હસ્તલિપિમાં બતાવવામાં આવેલું એક ચિત્ર

સંદર્ભ ફેરફાર કરો

  1. મજૂમદાર, આર. સી (૨૦૦૭). The Mughul Empire, Mumbai: Bharatiya Vidya Bhavan, p.5
  2. Introduction to Akbaranama and Ain-e-Akbari Columbia University

બાહ્ય કડીઓ ફેરફાર કરો