કરણ
હિંદુ પંચાંગ મુજબ દરેક તિથી બે ભાગમાં વહેચાયેલી હોય છે. ૧૧ પ્રકારના કરણ હોય છે.
- બવ
- બલવ
- કૌલવ
- તૈતુલ
- ગરિજ
- વનિજ
- વિષ્ટી
- સકુન
- ચતુષ્પાદ
- નાગ
- કિમસ્તુઘ્ન
પહેલા ૭ કરણ પડવાના દિવસના બીજા ભાગથી શરૂ થૈ ૮ વખત પુનરાવર્તન પામે છે. બાકીના ૪ કરણ મહિનામાં બાકીના દિવસો દરમ્યાન ફક્ત એકવખત આવે છે.