કાત્રજ ઘાટ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પુના થી સાતારા જતા માર્ગ પર આવેલ એક પર્વતીય માર્ગ છે.[૧] કાત્રજ ઘાટ ૪૦૦ વર્ષ કરતાં વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે; શિવાજી મહારાજના શાસન દરમ્યાન આ ઘાટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૬માં આ ઘાટના વિકલ્પરૂપે નીચે એક બોગદું બનાવી ૬-માર્ગીય (કાત્રજ ટનલ) બનાવી ખુલ્લી મૂકવામાં આવી હતી.

કાત્રજ ઘાટ
કાત્રજ ઘાટ is located in મહારાષ્ટ્ર
કાત્રજ ઘાટ
સ્થાનમહારાષ્ટ્રભારત
પર્વતમાળાપશ્ચિમ ઘાટ
અક્ષાંશ-રેખાંશ18°23′36″N 73°51′14″E / 18.3934°N 73.8538°E / 18.3934; 73.8538

માર્ગ ફેરફાર કરો

કાત્રજ ઘાટ દક્ષિણ દિશામાં નીચે આવેલ કાત્રજ ગામ ખાતેથી શરૂ થાય છે. ઘાટના દક્ષિણ છેડાને અંતે જૂના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪ અને નવા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પરની નવી ગોઠવણી દ્વારા નવા કાત્રજ ટનલ માર્ગ સાથે ભળી જાય છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Mulshi | Tamhini Ghat | Waterfalls near Pune | Picnic Spot near Pune". મૂળ સંગ્રહિત માંથી 2013-12-05 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૮.