રથયાત્રા ફેરફાર કરો

અશોકભાઈ, અન્ય રથયાત્રાઓ અને સ્વામિનારાયન સંપ્રદાયની રથયાત્રાઓને અલગ-અલગ લખવાની શું ખરેખર જરૂર છે?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૭, ૨૩ જૂન ૨૦૦૯ (UTC)

  • ધવલભાઇ, ધાર્મિક તહેવારો બાબતે મારૂં જ્ઞાન અતિ અલ્પ છે. આથી ક્યારેક હું ગોટાળે ચડું છુ! આતો 'તિથીતોરણ' માં આ રીતે લખેલું માટે મેં પણ અહીં લખ્યું, ખરેખરજ હું અલગ અલગ રથયાત્રાઓનો મહિમા જાણતો નથી, અને આપને મારા દ્વારા થયેલાં કોઇ પણ દેખીતા ક્ષતિપૂર્ણ કાર્યને સુધારવાનો અબાધિત અધિકાર છે. (અને ફરજ પણ, મિત્રદાવે !!) તો આપ યોગ્ય સુધારો કરી આપશો તેવી વિનંતી. અને હા અમારા જેવા અન્ય વાંચકોને માહિતી મળે તે માટે રથયાત્રા બાબતે આપ કે આપણાં અન્ય જાણકાર મિત્રો થોડું વધુ ઉમેરણ કરે તેવી પણ પ્રાર્થના. આભાર. --અશોક મોઢવાડીયા ૧૬:૩૬, ૨૩ જૂન ૨૦૦૯ (UTC)
Return to "અષાઢ સુદ ૨" page.