જે વાક્યમાં સ્વામિનારાયન સંપ્રદાય અને શ્રી સંપ્રદાયને ઘુસાડવામાં આવ્યા હતાં તે વક્યનો સંદર્ભ સ્ત્રોત આ સંપ્રદાયો વિષે આ વાતની પુષ્ટિ કરતો નથી. આ મત ફક્ત ફેરફાર કરનાર સભ્ય શ્રીનો છે માટે તે ફેરફારને પૂર્વવત કરવામાં આવ્યો છે. વી. દાસને ફરી એક વખત વિનંતી કે આ ધર્મ સભા નથી, અહં કૃપા કરી પોતાના કે પોતાના સંપ્રદાયના મતો લોકો ઉપર થોપી બેસાડવાનો પ્રયત્ન ના કરવો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૯, ૧૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ચિત્ર બદલવાનું કારણ ફેરફાર કરો

ચિત્ર બદલવાનું કારણ 2401:4900:5778:29DB:14A2:4D84:6B5E:6DE3 ૧૮:૧૮, ૧૭ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

પહેલાનું ચિત્ર અને આ ચિત્ર જોશો તો જાતે જ જાણી જશો. ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૫, ૧૭ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર
Return to "કૃષ્ણ" page.