ચર્ચા:જાદવજી કેશવજી મોદી

છેલ્લી ટીપ્પણી: Aniket વડે ૬ વર્ષ પહેલાં

વિભાગ 'કારકિર્દી' હેઠળ કોષ્ટકમાં ક્રમ 11 યોગ્ય છે ? મારા મતે જરા 'બેહુદુ' લાગે છે ! કેમ કે, "અવસાન" એ "જન્મ" જેવી નોંધનીય ઘટના છે, કારકિર્દી તો ન જ ગણાય !! ઉપર જન્મની વિગત છે તેમ નીચે લીટીબદ્ધ વિગત રૂપે લખી શકાય. વિચારશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૫, ૨૪ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર

આપે સારૂ ધ્યાન દોર્યુ છે. આભાર. Aniket (ચર્ચા) ૦૮:૧૦, ૨૫ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "જાદવજી કેશવજી મોદી" page.