અહીં 'બાહ્ય કડીઓ' હેઠળ ઓર્કુટની જરૂરી કડી આપો અથવા કાઢી નાખો,વ્યક્તિગત ઇ-મેઇલ એડ્રેસ રાખવાનું કે નહીં તે પ્રબંધકશ્રી નિર્ણય કરશે.--અશોક મોઢવાડીયા ૧૦:૧૪, ૩ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

બાહ્ય કડીઓ હેઠળ, ના તો ઓર્કુટની કોમ્યુનિટિ મુકી શકાય કે ના વ્યક્તિગત ઇ-મેલ એડ્રેસ. બાહ્ય કડીઓ જે તે લેખને લગતું સંદર્ભ સાહિત્ય પુરું પાડતી હોવી જોઈએ, ઓર્કુટની કોઈ પણ કોમ્યુનિટિ આવું સંદર્ભ સાહિત્ય પુરું નથી પાડતી, તે ફક્ત પોતાના સભ્યોનું એક સંપર્ક સ્થાન છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૭, ૩ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

તારિખ 19/05/2010 થી 21/05/2010 શ્રી શિકોતર માતાજી સુવ્રણ કળશઃ મહોસ્તવ 2010

તારિખ 19/05/2010 થી 21/05/2010 શ્રી શિકોતર માતાજી સુવ્રણ કળશઃ મહોસ્તવ 2010

Return to "તારાપુર" page.