સંદર્ભ વગરની માહિતી ફેરફાર કરો

મિત્રો, આ લેખમાંથી સંદર્ભ વગરની માહિતી દૂર કરી છે, જેમકે આ ગુજરાતીનો પ્રથમ ગદ્યગ્રંથ છે, કવિ નર્મદ પ્રથમ કવી નથી, વિગેરે. જો આ દાવાઓને આધાર આપતા સંદર્ભો આપના ધ્યાનમાં હોય તો, કૃપા કરી તેને લેખમાં ઉમેરી અને તે માહિતી પુનઃ લેખમાં ઉમેરી શકો છો. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC) મે સંદર્ભ સાથે એ માહિતિ આપવા પ્રયત્ન કર્યો છે --Santswamiji ૧૯:૫૫, ૧ ઓકટોબર ૨૦૦૯ (UTC)

Return to "વચનામૃત" page.