ચોલામંડલમ
ચોલામંડલમ એ દક્ષિણ ભારતમાં ચોલ શાસન દરમિયાન બંધાયેલા મંદિરો છે. આ મંદિરોમાં તાંજાવુરના બ્રહદિશ્વરા મંદિર, ગાંગાઇકોન્ડા મંદિર અને દારાસુરામના ઐરાવતશ્વેરા મંદિરનો સમાવેશ થાય છે. બ્રહદિશ્વેરા મંદિરનો ૧૯૮૭માં તેમજ ગાંગાઇકોન્ડા મંદિર અને ઐરાવતશ્વેરા મંદિરનો ૨૦૦૪માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્થળ હવે ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ્સ અથવા ચોલામંડલમ તરીકે ઓળખાય છે.[૨][૩]
![]() | |
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
અધિકૃત નામ | Great Living Chola Temples ![]() |
સ્થળ | તમિલનાડુ, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 10°46′59″N 79°07′57″E / 10.7831°N 79.1325°E |
વિસ્તાર | 21.88, 16.715 ha (2,355,100, 1,799,200 sq ft) [૧] |
સમાવેશ થાય છે | Airavatesvara Temple Gangaikonda Cholapuram Raja Rajeswaram Temple ![]() |
માપદંડ | સાંસ્કૃતિક: World Heritage selection criterion (ii), World Heritage selection criterion (iii) ![]() |
સંદર્ભ | 250bis 250, 250bis |
સમાવેશ | ૧૯૮૭ (અજાણ્યું સત્ર) |
ઉમેરાઓ | ૨૦૦૪ ![]() |
વેબસાઇટ | asi |
સંદર્ભ ફેરફાર કરો
- ↑ ૧.૦ ૧.૧ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ "Great Living Chola Temples". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Great Living Chola Temples" (pdf). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.