ચોલામંડલમ એ દક્ષિણ ભારતમાં ચોલ શાસન દરમિયાન બંધાયેલા મંદિરો છે. આ મંદિરોમાં તાંજાવુરના બ્રહદિશ્વરા મંદિર, ગાંગાઇકોન્ડા મંદિર અને દારાસુરામના ઐરાવતશ્વેરા મંદિરનો સમાવેશ થાય છે. બ્રહદિશ્વેરા મંદિરનો ૧૯૮૭માં તેમજ ગાંગાઇકોન્ડા મંદિર અને ઐરાવતશ્વેરા મંદિરનો ૨૦૦૪માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્થળ હવે ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ્સ અથવા ચોલામંડલમ તરીકે ઓળખાય છે.[૨][૩]

ચોલામંડલમ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
અધિકૃત નામGreat Living Chola Temples Edit this on Wikidata
સ્થળતમિલનાડુ, ભારત
અક્ષાંસ-રેખાંશ10°46′59″N 79°07′57″E / 10.7831°N 79.1325°E / 10.7831; 79.1325
વિસ્તાર21.88, 16.715 ha (2,355,100, 1,799,200 sq ft) [૧]
સમાવેશ થાય છેAiravatesvara Temple
Gangaikonda Cholapuram
Raja Rajeswaram Temple Edit this on Wikidata[૧]
માપદંડસાંસ્કૃતિક: World Heritage selection criterion (ii), World Heritage selection criterion (iii) Edit this on Wikidata
સંદર્ભ250bis 250, 250bis
સમાવેશ૧૯૮૭ (અજાણ્યું સત્ર)
ઉમેરાઓ૨૦૦૪ Edit this on Wikidata
વેબસાઇટasi.nic.in/chola-temple-brhadisvara/

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Error: Unable to display the reference properly. See the documentation for details.
  2. "Great Living Chola Temples". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
  3. "Great Living Chola Temples" (pdf). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.