તેનાલી રામ મધ્યકાલીન મહાન તત્વજ્ઞાની, રાજનીતિજ્ઞ અને કવિ હતા. તેઓ વિજયનગર ના રાજા કૃષ્ણદેવરાય ના દરબાર ના મંત્રી પણ હતી. તેમના ચાતુર્ય અંગે ની અનેક લોક કથાઓ પ્રચલીત છે.

તેનાળી રામ ની પ્રતિમા