દેવાસુરસંપદ્વિભાગ યોગ

દેવાસુરસંપદ્વિભાગ યોગ ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય છે.

આ અધ્યાયમાં બે પ્રકારના માનવ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે - દેવ અને અસુર.[૧][૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. Franklin Edgerton (1952). The Bhagavad Gita, Part 2. Harvard University Press. પૃષ્ઠ 82–83 (Part 2), 149–153 (Part 1).
  2. Fowler 2012, pp. 253–257.