ધાણાજીરુ

રસોઈમાં વપરાતો મસાલો

ધાણાજીરુ એ એક ભારતીય મસાલા મિશ્રણ છે. મુખ્યત્વે એમાં જમીનમાં પકવી મેળવાયેલ શેકેલુ જીરું અને કોથમીર (ધાણા)ના બીજનો પાવડર હોય છે.[૧] કેટલાક રસોઈયા એમાં વિવિધ અન્ય મસાલા જેમ કે લાલ મરચાં પાવડર, કાસિયા પાન, તજની છાલ અને કાળા મરી ઉમેરી આ મિશ્રણ બનાવે છે, જે મહદ અંશે ગરમ મસાલા સમાન ગરમ મસાલો હોય છે.[૨]

ધાણાજીરુ

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Daley, Simon (૨૦૧૨). Indian family cookbook. Anova Books.
  2. King, Niloufer Ichaporia (૨૦૦૭). My Bombay Kitchen: Traditional and Modern Parsi Home Cooking. University of California Press. પૃષ્ઠ ૩૮–૩૯. ISBN 9780520933378.