ભક્તિસિદ્ધાંત સરસ્વતી

ભક્તિસિદ્ધાંત સરસ્વતી (૬ ફેબ્રુઆરી ૧૮૭૪ – ૩ જાન્યુઆરી ૧૯૩૭)નો જન્મ જગન્નાથપુરી, ઓરિસ્સા, ભારતમાં થયો હતો. તેમના પિતા ભક્તિવિનોદ ઠાકુર હતા. બાળપણમાં તેમનુ નામ બિમલ પ્રસાદ હતુ. તેમના ગુરુ મહારાજ ગૌરકિશોર દાસ બાબાજી મહારાજ હતા. તેમણે ગૌડીય મઠની સ્થાપના કરી હતી.

બાહ્ય કડીઓ ફેરફાર કરો