Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:130120082007.jpg]]
 
<gallery>
Image:Example.jag|Caption1
Image:Example.jpg|Caption2
</gallery>
મારુ નામ 'અલ્તાફ પટેલ છે. હુ ભારતના ગુજરાત રાજ્ય [[ભરૂચ]] જીલ્લાના [[ટંકારીયા]] ગામ રહું છુ. હું ભારતીય છુ તેનો મને ગર્વ છે. હુ વ્યવસાયે શિક્ષક (TEACHER} છુ. મે [PSYCHOLOGY][[ મનોવિજ્ઞાન]] [[[સાઇકોલોજી]] ]વિષય સાથે અનુસ્નાતક તેમ જ શિક્ષણ-સ્નાતક (MA. BED.) સુધીનો અભ્યાસ કર્યો છે.મે ખાસ કરીને સામાજિક વિજ્ઞાન ના નિબંધની રચનામાં એને [[ગઝલ]] જેવા વિવિધ સાહિત્યપ્રકારો ની રચનામાં પોતાની સર્જનશક્તિ સાબિત કરી છે. મારો એમ.એ. નો અભ્યાસ સ.પ.યુનિ મા પર્થમ રહી ગોલડ મેડલ[સાઇકોલોજી] સાથે પુરો કર્યો. હુ ગુજરાત મનોવિજ્ઞાન મંડળ ના સ્ભય છુ. મારી ભરુચ જિલ્લા ના મનોવિજ્ઞાન ના આર. પી. તરીકે પસદગી થઇ છે.હુ હાલ સુફીસાયકોલોજી પ્રોજેકટ પર કાર્ય કરી રહઉઓા છુ.આ પ્રોજેકટ થી માનવી ઓ ની માનસિક બીમારી ઓ ને સ્પ્રીચુઅલ ઉપચારો થી દુર કરવા માગે છે.તેઓ ને જગત ના નાના મા નાના માનવી ને સ્પ્રીચુઅલ મદદ પોહચાવી મદદરુપ થવા માગે છે. મને અધાર્મીક બનવામા રસ છે. મારા મતે બધા ધર્મ પુસ્તકો ભેગા કરી સળગાવી આપવા જોઇએ. તોજ માનવ જાત સુખી થાય. દરેક માનવી એ ધર્મના વાડામાંથી બહાર નીકળવું જ પડે..આ ધરમ ધર્મનાં પુસ્તકો ૧૦૦૦ કે ૫૦૦૦ વરસ પહલા લખાયા છે.આજ નો માન્વી તેનુ અનુ,ક્રે છે.આવી ધાર્મિક સ્કુચીતા મા થી બહાર્ નીકર્વુ જોઇઅએ,!!! જો કે હાલની પરિસ્થિતીમાં જોઈએ તો તે સમય નો માનવી અને આજ નો માનવી અલગ છે.તેની ભાષા,જીવન શૈલી,સમાજ ,પરિસ્થિતીઆ બધુ અલગ છે.જુના લોકો એ ધાર્મિક વાડાઓ બનાવી દીધા છે.હવે મનુષ્યને સરળ જીવન જીવવા માટે તેમજ સુખ થી જીવવા બધા માન્વી માટૅ સમાન ધર્મં પુસ્તક લખવુ .અને સમાન ધર્મ એક્ ધરમ રચવો જોઇએ ...આપણા બાળકો ને આધાત્મિકતા અને ધર્મના નામ થી આવા ધરમ ધર્મનાં પુસ્તકો થોપીએ છે.તેમને '''વારસા મા વિચારો ,ધરમ આપવા કરતા આધાત્મિક દ્રષ્ટિથી જોતા શીખવા માટેની પ્રેરણા આપવી જોઇએ માનવી નો સવભાવ એટલે જધર્મ!''''''