સંજીવ કુમાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
Sushant savla (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૩:
== જીવન ==
સંજીવ કુમાર નો જન્મ [[ગુજરાત]] માં એક ગુજરતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જારિવાલા હતું. તેમનું પત્રિક નિવાસ [[સૂરત]] હતું પાછળથી તેમનો પરિવાર [[મુંબઈ]] આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને [[ભારતીય ફિલ્મ ઉદ્યોગ]] માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રશિદ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને સં ૧૯૮૫ મેં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અન્ધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તમના દાદા, પિતા, અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમાર ને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. આમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની [['સંઘર્ષ']] માં [[દિલીપ કુમાર]] ની
== કારકિર્દી ==
|