ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) 1.38.24.146 (talk)એ કરેલો ફેરફાર 183641 પાછો વાળ્યો |
Devangpatel13 (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૯:
ઉદવાડાથી સૌથી નજીકનું વિમાન મથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
[[આબોહવા]]
શિયાળો - ઓકટોબરના મઘ્ય ભાગથી ફેબ્રુઆરી
ઉનાળો - માર્ચ માસથી જૂનના મઘ્ય ભાગ સુધી
ચોમાસુ - જુન માસના મઘ્ય ભાગથી ઓકટોબરના મઘ્ય ભાગ સુધી
વિશે:-
ઉદવાડા વલસાડ જિલ્લાનુ સોથી મહ્ત્વનુ ગામ્ છે. ઉદવાડા ને બે રિતે વહેચ્વામા આવ્યુ છે . એક ઉદવાડા અને બીજુ ઉદવાડાગામ .. .
[[ઉદવાડા]]
ઉદવાડા એ ઊદવાડાગામ્ થી ૭-૮ કિલોમીટર ના અન્તરે અવેલુ છે. ઊદવાડામાથી રૈલ્વે પાસ્ થાય્ છે. ઉદવાડા વલસાડ અને વાપી વચ્ચે અવેલુ સ્ટેસ્ન્ છે. અહીથી સ્ટેટ્ હાઇર્વે ૧૮૬ દ્વારા દમન જઇ શકાઇ છે. ઉદવાડા થી દમન (પતલિયા દમન) માત્રા ૪ કિલોમિટર છે. ઉદવાડામાથી ને.હા. ૮ પસાર થયેલ્ છે. જે મુબઇ થી દીલ્હી ને જોદે છે. અહિથી નજીક્મા અવેલુ ઐરપોર્ટ્ મુબઇ અને સુરત્ છે.
[[ઊદવાડાગામ્]]
ઊદવાડાગામ્ એ ઊદવાડાથી ૭-૮ કિલોમીટર ના અન્તરે અવેલુ છે. ઉદવાડાગામ્ થી દમન (પતલિયા દમન) માત્રા ૩ કિલોમિટર છે. ઊદવાડાગામ દરિયાકિનારે અવેલુ ગામ્ છે. ઊદવાડાગામ પારસીઓનુ ધર્મ્ સ્થાન્ તરિકે જાનીતુ છે. અહિ નો કેરી નો વયવસાય કરવમા આવેછે , સાથે ખેતિ પણ કરવામા આવે છે દરિયા કિનારો હોવાને કારણે અહી માછ્લી નો વયવસાય પણ કરવામા આવે છે.
|