ગુરુત્વાકર્ષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
==પ્રાથમિક માહિતી==
'''ગુરૂત્વાકર્ષણ''' કુદરતી [[પરીબળ]] છે, [[દળ]] ધરાવતા કોઇપણ પદાર્થો એક્બીજાને આકર્ષે છે. ગુરૂત્વાકર્ષણ કોઇપણ પદાર્થના [[વજન]] પર અસર કરે છે (વજન = દળ x ગુરૂત્વાકર્ષણ બળ). ગુરૂત્વાકર્ષણ બળ વિષે સૌ પ્રથમ જાણ [[સર આઈઝેક ન્યુટન|સર આઈઝેક ન્યુટને]] કરી હતી. ન્યુટને ગુરુત્વાકર્ષણના ત્રણ નિયમો આપ્યાં છે, જેમાં પહેલો નિયમ ગુરૂત્વાકર્ષણની વ્યાખ્યા અને બીજો નિયમ ગુરૂત્વાકર્ષણનુ મુલ્ય આપે છે.
 
ગુરૂત્વાકર્ષણ બળ વગર જીવન શક્ય નથી. ગુરૂત્વાકર્ષણ બળ પૃથ્વિને વાતાવરણનાં બંધારણમાં મહત્વ નોમહત્વનો ભાગ ભજવે છે. ગુરૂત્વાકર્ષણ બળ પૃથ્વિ તેમજ બીજા અવકાશી ગ્રહોને એક બીજા સાથેથી દૂર કે નજીક થવા દેતુ નથી.
 
ગુરૂત્વાકર્ષણનો અભ્યાસ મુખ્યત્વે ન્યુટનના ૩ નિયમો પર આધારીત છે. જેમા પહેલો નિયમ ગુરૂત્વાકર્ષણની વ્યાખ્યા, બીજો નિયમ ગુરૂત્વાકર્ષણનુ મુલ્ય આપે છે. જ્યારે ત્રીજો નિયમ સૌથી વધુ વપરાઈ છે.
{{sci-stub}}