વર્તુળનો પરિઘ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]](૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે.
 
[[પરિઘ]] = π X વ્યાસ
 
[[પરિઘ]] = π X [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]]
પરિઘ = π X ૨ X ત્રિજ્યા
 
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = ૨ X ત્રિજ્યા
 
ત્રિજ્યા= વ્યાસ/ ૨
 
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = પરિઘ / π
 
ત્રિજ્યા = [[પરિઘ]] / (π X ૨)