અહમદશાહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
આ લેખને સ્ટબ બનાવ્યો. જરૂર પૂરતી માહિતી ઉપલબ્ધ.
લીટી ૨:
'''અહમદ શાહ''' [[ગુજરાત]]ના મુઝ્ઝફરીદ વંશનાં [[સુલતાન]] હતાં. તેમણે ઈ.સ. ૧૪૧૧થી તેના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. આજે, તેઓ '''અમદાવાદના અહેમદ શાહ બાદશાહ''' તરીકે જાણીતાં છે. તેમણે [[અમદાવાદ]] શહેરની સ્થાપના કરી અને તેને ગુજરાત સલ્તનતનું [[પાટનગર]] બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.
 
{{સ્ટબ}}
{{સબસ્ટબ}}
 
[[Category:વ્યક્તિત્વ]]