સુભાષચંદ્ર બોઝ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
લીટી ૯૫:
પોતાના અધ્યક્ષપદ ના કાર્યકાળ મા સુભાષબાબૂ એ યોજના આયોગ ની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલ નેહરૂ તેના અધ્યક્ષ હતા. સુભાષબાબૂ એ બેંગલોર મા મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યા ની અધ્યક્ષતા મા એક વિજ્ઞાન પરિષદ પણ લીધી હતી.
1937 મા જાપાન ને ચીન પર આક્રમણ કર્યુ. ત્યારે સુભાષબાબૂ ની અધ્યક્ષતા મા કાંગ્રેસે ચિની જનતા ની સહાયતા માટે, ડૉ દ્વારકાનાથ કોટણીસ ના નેતૃત્વ મા વૈદ્યકીય પથક મોકલવાનો નિણય લીધો.
== કાંગ્રેસના અધ્યક્ષપદથી રાજીનામુ ==
|