ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
Small editing fix |
||
લીટી ૧:
ઉપરોક્ત ઉક્તિ પરથી અનુમાન કરી શકીએ કે 'ભગવદ્ગોમંડલ' એક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે. આવા મહાન જ્ઞાનકોશ, વિશ્વકોશની પ્રસ્તાવના લખવા માટે જ્યારે [[ગાંધીજી]]ને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: "પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.”
|