બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિકિલાયક સુધારો..
લીટી ૧૪:
 
==ગોત્ર તથા પેટાજ્ઞાતિ==
ગોત્ર એ બ્રાહ્મણ કુળનો ર્નિદેશ કરતું એક અવિભાજ્ય અંગ છે જે પિતૃપક્ષનું મુળ પૂર્વજ જણાવે છે. હાલમાં અનેક ગોત્ર અસ્તિત્વમાં છે પરંતુ મુળ સાત ગોત્ર સપ્તર્ષી ગૌતમ, જમદગ્નિ, અત્રી, વિશ્વામિત્ર, કશ્યપ, અગત્સ્ય, વસિષ્ઠનાં નામ પરથી અસ્તિત્વમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. [[ભારત]]ના વિવિધ રાજ્યમાં વસતા બ્રાહ્મણો ગોત્ર ઉપરાંત તેમની પેટાજ્ઞાતિ થી ઓળખાય છે. બ્રાહ્મણો મુખ્યત્વે પોતાની પેટાજ્ઞાતિમાં જ વૈવાહિક સંબંધ બાંધતા હોય છે. ગુજરાત માં તપોધન, ઔદિચ્ય, ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા, નાગર, મોઢ, બાજખેડાવાળ, રાજ્યગુરુ કે રાજગોર વગેરે તથા બીજી અનેક પેટાજ્ઞાતિ હાલમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણી પેટાજ્ઞાતિ વધુ વર્ગીકરણ પણ ધરાવે છે. આ યાદીમાં દર્શાવેલ બ્રાહ્મણો સીવાય પણ અન્ય બ્રાહ્મણોનાં કુળ અંગે માહિતી પ્રાપ્ય છે. જેમાં રાજવંશનાં ગુરૂ તરીકે જેમનું સ્થાન જે તે રાજ્યનાં રાજા, મહારાજા કરતાં પણ શ્રેષ્ઠ મનાતું એવાં અને હાલ રાજ્યગુરુ કે રાજગોર બ્રાહ્મણો. જેમાં મુખ્ય અટકોમાં ઝાંખરા (જાની), મહેતા, તેરૈયા, દવે, ચાંવ, પુરોહિત, જોષી, મંડીર જેવી મુખ્ય અટકો છે. આ બ્રાહ્મણોનું મુળ અને કુળ હાલનાં સમયમાં ગુજરાત રાજ્ય અને આસપાસનાં રાજ્યો જેવાં કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માનવામાં આવે છે.
 
==સમાજવ્યવસ્થા==