હિંદુ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જોડણી અને વ્યાકરણના સુધારા
લીટી ૧૦:
 
==ઇતિહાસ==
હિંદુ ધર્મનાં સૌથી પહેલાં અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન[[ હડપ્પા યુગ]]માંથીયુગમાંથી (ઈ.પુપૂ. 5500૫૫૦૦-2600૨૬૦૦) મળી આવે છે. શિષ્ટ યુગ પુર્વેના રીવાજો અને માન્યતાઓ નેમાન્યતાઓને ઐતિહાસીક વૈદિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આધુનિક હિંદુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો, કે જેમાના સૌથી જુના [[વેદ]] - ૠગ્વેદ નીૠગ્વેદની રચના ઈ. પુપૂ. 1700૧૭૦૦1100૧૧૦૦ વચ્ચે થઈ હોવાનું મનાય છે. ત્યાર બાદ ઈ.પુપૂ. 500૫૦૦-100 માં૧૦૦માં [[રામાયણ]] અને [[મહાભારત]] મહાકવ્યોનામહાકાવ્યોના આરંભીકઆરંભિક વ્રુતાન્તનીવૃતાન્તની રચના થઈ જેમાં પ્રાચીન ભારતના રાજાઓ અને લડાઈઓની પૌરણીક કથાઓ સાથે ધાર્મિક તથા તત્વજ્ઞાનિક ઉપદેશો વણી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદનાંબાદના પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ તેમજ તેમની મનુષ્યો સાથેની આંતરક્રીયા અને દૈત્યો સાથેના યુધ્ધો આલેખાયા છે.
 
ભારતનાંભારતના બોહળાબહોળા સમુહ વિસ્તારમાં હિંદુ ધર્મની પદસ્થાપનેપદસ્થાપનાને ઘનિષ્ટ કરવામાં ઉપનીશાદીક, બુદ્ધ અને જૈન ચળવળોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપનિશદ્ઉપનિષદ, [[મહાવીર સ્વામી]] અને [[ગૌતમ બુદ્ધ]]એ સંદેશો આપ્યો કે મોક્ષ અને નિર્વાણ માટે વ્યક્તિએ વેદ કે વર્ણ વ્યવસ્થાનું આધીપત્ય સ્વીકારવું જરૂરી નથી. [[ બૌદ્ધ ધર્મ]]એ હિંદુ ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. ઈ.પુપૂ. 3જી સદીમાં સમ્રાટ [[અશોક]]નાં મૌર્ય સામ્રાજ્ય હેઠળ, કે જે મોટા ભાગનાં ભારતીય ઉપ-મહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત થઈ ચુક્યું હતું, ત્યારે બૌદ્ધ ધર્મ તેની ચરમસિમા પર હતો. ઈ.પુપૂ. 200૨૦૦ સુધી ભારતીય તત્વજ્ઞાન [[દર્શન]]ની ધણીબધી શાખાઓ પ્રસ્થાપીત થઈ ચુકી હતી જેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વિશેશીકા, પુર્વમિમાંસા તથા વેદાંતનો સમાવેશ થાય છે. ઈ.પુપૂ. 400થી૪૦૦થી 100ની૧૦૦ની વચ્ચે બૌદ્ધ ધર્મનાં ઓટનાં દિવસો આવીઆવ્યા, હિંદુ ધર્મ પાછો પ્રચલીત થયો.
 
આરબ વ્યાપારીઓના સિંધ વિજય બાદ 7મી૭મી સદીમાં [[ ઈસ્લામ ધર્મ]] ભારતમાં પ્રવેશ્યો હોવા છતાં ભારતીય ઉપ-મહાદ્વીપમાં તેના અનુયાયીઓની સંખ્યા પછીથી થયેલાં મુસ્લીમ આક્રમણો તથા મુસલમાન શહેનશાહોના રાજ દરમ્યાન વધી અને ઈસ્લામે ભારતમાં એક મુખ્ય ધર્મનું સ્વરૂપ લીધું. આ સમય દરમ્યાન ઘણા મુસ્લીમ રાજાઓએ જેમકે [[ઔરંગઝેબ]]એ, હિંદુઓનાં મંદીરો નષ્ટ કર્યા તથા ગેર-ઈસ્લામિબિનઈસ્લામિક પ્રજાનું દમન કર્યુ. જોકે [[અકબર]] જેવા ખુબખૂબ જુજજૂજ ઈસ્લામિક રાજાઓ હતા કે જે ગૈર-ઈસ્લામિકબિનઈસ્લામિક ધર્મો પ્રત્યે સહનશીલ હોયહતા. આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં બૌદ્ધ અને હિંદુ ધર્મનાં અનુયાયીઓએ ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. રામાનુજ, માધવાચાર્યમધ્વાચાર્ય તથા [[ચૈતન્ય મહાપ્રભુ]] જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તીભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી [[શંક્રાચાર્યશંકરાચાર્ય]] એ વર્ણવેલા ‘બ્રમ્હ’ની‘બ્રહ્મ’ની તાત્તિ્વકતાત્વિક વિભાવનાંથીવિભાવનાથી વિખુટા પડીને રામ અને ક્રુષ્ણકૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્કમભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.
 
19મી૧૯મી સદીમાં મેક્ષમેક્સ મુલૅરમુલર તથા જોન વુડરોફ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીયશાસ્ત્રનેભારતીય શાસ્ત્રને યુરોપીય દ્રષ્ટીકોણથી અભ્યાસની ઔપચારિક શાખા તરીકે સ્થાપિત કરી. તેઓ વૈદીક, પુરાણીક તેમજ તાન્ત્રીકતાંત્રિક સાહીત્યસાહિત્ય અને તત્ત્વજ્ઞાનનેતત્વજ્ઞાનને યુરોપ તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સુધી લઈ ગયા. તે સમયગાળા દરમ્યાન [[બ્રમ્હોબ્રહ્મો સમાજ]] અને [[ થિયોસોફીકલ સોસાયટી]] જેવી સંસ્થાઓએ એબ્રાહમીક તથા ધાર્મીક તત્વજ્ઞાનને સાથે લાવી સુસંગત અને સંગલિતસંકલિત કરવાના પ્રયત્નો કરી સામાજીક સુધાર લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ સમયે આંતરીક પરંપરાઓથી ઉદ્ભવલીઉદ્ભવેલી નવોઉત્પાદક ચળવળો પણ જોઈ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ, જેમકે શ્રી રામક્રુષ્ણરામકૃષ્ણ અને રામાનારમણ મહર્ષિએ આપેલા બોધ કે શીખ ઉપર આધારીત હતી. આગળ પડતા હિંદુ તત્ત્વજ્ઞાનીઓ, જેમકેજેવાકે સ્વામી પ્રભુપાદ અને શ્રી ઓરબીંદોએ હિંદુ ધર્મના આધારભુતઆધારભૂત સિધ્ધાંતોની પુર્નરચનાપુનર્રચના કરી તેને નવું રૂપ આપી નવા શ્રોતાઓ સમક્ષ રજુ કરી ભારત તેમજ વિદેશમાં ધ્યાન આર્કષીતઆકર્ષિત કરી નવા અનુયાયીઓ બનાવ્યા. બીજા યોગીઓ જેમકે [[સ્વામી વિવેકાનંદ]], પરંહંસ યોગાનંદ, બી.કે.એસ ઐયંગર અને સ્વામી રામએ પણ પશ્ચીમીપશ્ચિમી દેશોમાં યોગ અને વેદાંતનું સ્થાન ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું છે. તે સત્ય છે. તેમજ હિન્દુ ધર્મમાં અન્નદાનનું એટલેકે ટુકડાનું ખુબજ મહત્વ છે. ભારતમાં ઘણાં સંતૉએ આવી જગ્યા બાંધીને ભુખ્યાને જમાડતા, તેવી જ એક જગ્યા એટલે [[શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર]][[ ગુજરાત]] રાજયનાં જામનગર જિલ્લાના કાલાવડ શહેરની બાજુમાં આવેલી છે.
 
{{હિંદુ ધર્મ}}