નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Dsvyasએ નકુળને નકુલ પર ખસેડ્યું: સાચું નામ
નાનુંNo edit summary
લીટી ૧:
[[Image:Nakula.jpg|thumb|જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર]]
 
પરંમ સુંદર '''નકુલ''' કે '''નકુળ''' [[પાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ તથાઅને [[સહદેવ]] અશ્વિનીકુમાર નાઅશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલન માઅશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુળનકુલ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]નાનાં તોફાનો પર નજર રાખતો.
 
વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ]]એ [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનુભાઈનું જીવનદાન માંગવા કહ્યું તોત્યારે યુધિષ્ઠિરએયુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નહોતા ગણતા.
 
==કડીઓ==
"https://gu.wikipedia.org/wiki/નકુલ" થી મેળવેલ