[[File:JohnLocke.png|thumb|right|જૉન લૉક (૧૬૩૨–૧૭૦૪), અનુભવાદના મુખ્ય પુરસ્કર્તા]]
'''અનુભવવાદ''' ({{lang-en|Empiricism}}) એ પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાનમીમાંસાજ્ઞાનમીમાંસાનો (epistemologyepistemologyનો) નો એક સિદ્ધાંત છે. તેનુંએની મુખ્ય પ્રતિપાદનદલીલ એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાંઈન્દ્રિયાનુભવથી સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઈન્દ્રિયાનુભવનો ફાળો મુખ્યથાય છે.દેખીતી આમરીતે જ્ઞાનમીમાંસાનાજ સિદ્ધાંતઆ તરીકે અનુભવવાદ એ [[બુદ્ધિવાદ]] (rationalism)અભિગમ નોબુદ્ધિવાદનો વિરોધી સિદ્ધાંત છે. અનુભવાદનાંપશ્ચિમમાં અનુભવવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગીન ગ્રીક તત્વચિંતનમાં રહેલામળી આવે છે. તેનેજો કે, એ વિચારણાને વ્યવસ્થિત રીતે રજૂ કરીને વિકસાવવાનુ કાર્ય તો સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન જૉન લૉક, જ્યૉર્જ બર્કલી અને ડેવિડ હ્યૂમ એમનામના ત્રણ તત્વચિંતકોએ અસરકારક રીતે કર્યું હતુંકરેલું.