હસન જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
 
[[ચિત્ર:Karnataka-districts-numbered with legend.png|right|thumb| કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો]]
'''હસન જિલ્લો''' [[કર્ણાટક]] રાજ્યનાં નૈરુત્ય ભાગમાં આવેલ જિલ્લો તથા તે જ નામ ધરવતું જિલ્લામથક છે.તેનુ ભૌગોલિક સ્થાન :૧૨ંં ૩૧' થી ૧૩ં ૩૩'ઉ.અ. અને ૭૫ં ૩૩'થી ૭૬ં૩૮'પૂ. રે. વચ્ચેનો ૬,૮૧૪ ચોકિમી.જેટલો વિસ્તાર આવરી લે છે.આ જિલ્લો પ્રમાણમાં નાનો છે અને રાજ્યનો ૩.૫૫% વિસ્તાર રોકે છે.તેની આજુ બાજુ છ જિલ્લાઓ આવેલા છે.તે ઉત્તર અને વાયવ્ય તરફ ચિકમાગલુર જિલ્લાથી,પૂર્વ અને અગ્નિ તરફ ટુમ્કુર અને માંડ્ય જિલ્લઓથી તથા દક્ષિણ અને નૈરુત્ય તરફ મૈસુર અને કોડાગુ જિલ્લઓથી તથા પચ્ચિમ તરફ દક્ષિણ કન્ન્ડડ જિલ્લાથી ઘેરાયેલો છે.જિલ્લામથક હસન જિલ્લાના મધ્યભાગમાંં આવેલુ છે.
Line ૨૨ ⟶ ૨૩:
==પ્રવાસન==
 
જિલ્લાના નગરો પૈકી બેલુર,હસન,અને શ્રવણબેલગોડા વધુ મહત્વનાં છે.અહીં અર્કલગુડ ખાતે બુદ્ધે આશ્રમ સ્થપેલો અને કર્લેશ્વની પ્રતિમા સ્થાપેલી.અહી ઇશ્વરમંદિર અનેસહસ્ત્રકુટ જિનાલય તેમનાં સ્થાપત્ય માટે જાણિતા છે.આ સ્થળે દર વર્ષે ૪૦ દિવસનો ગણેશ ઉત્સવ ઉજવવામા આવે છે.આ ઉપરાંત ગોવિદરાજ સ્વામી મંદિર તથા વેંંકટરામ સ્વામી મંદિર પન જાણીતાં છે.હેમાવતી નદીના કિનારે આવેલા મંદિરો પણ ઉલ્લેખનીય છે.આ જિલ્લમાં ટીપુ સુલતાને ૧૭૯૨માં અહીં આજુબાજુ ખાઇવાળો મંંજરાબાદ કિલ્લો બંધાવેલો.યાગાચી નદી કાંંઠે બેલુરનું જાણીતુ પ્રવાસન-મથક આવેલુંંછે. અહીં ચન્નાકેશવ ની ચાર મીટર ઊંચી પ્રતિમાછે.તેના પુર્વ દ્ધારે અલભ્ય એવી રતિ‌મન્મથની મુર્તિઓ મુકેલી છે.અહી ચૈત્ર સુદના દિવસો દરમિયાન ચન્નાકેશવની વાર્ષિક યાત્રા નિકળે છે.આ માટે તાજેતરમાંં સાત મજાલાનો રથ તૈયાર કરાયો છે.૧૩મી સદિમાં થઈ ગયેલા કન્ન્ડ કવિ રાઘવંકની કબર અહી બેલુર ખાતે આવેલી છે.૧૩મી સદિનું કક્ષ્મી-નરસિંંહ મંદિર પણ જાણિતુ છે.દક્ષિણમાં આવેલું શ્રવણબેલગોડા જૈનોનું મુખ્ય યાત્રાધામ છે.ઐતિહાસિક અને સંસ્કૃતિક ધ્ર્ષ્ટિએ પણ મહત્વ ધરાવે છે.આ નગર બે ટેકરીઓ વચ્ચે આવેલુ છે.દોદબેટ અથવા વિંધ્યગિરિ અથવા ઇંદ્ધગિરિ નામની ટેકરી પર અંદાજે ૧૭ મીટર ઊંંચાઈ ધરાવતી ગોમતેશ્વરની મહાકાય પ્રતિમા આવેલી છે