આત્મવૃત્તાંત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) →ઇતિહાસ: સંવત છે, સ્પષ્ટ કર્યું ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
નાનુંNo edit summary |
||
લીટી ૨૧:
{{quote|આપણા ઘણા ભાઈઓનું માનવું છે કે સ્વ. મણિલાલનું લખેલું આત્મજીવન De Quincyનાં 'Confessions' જેવું, કે ગાંધીજીની આત્મકથા જેવું હશે. એ પ્રકારનું એ બિલકુલ નથી. એમાં હયાત કે થોડા સમય ઉપર ગત થયેલ સ્ત્રી-પુરુષો સંબંધી જે કથન છે એ અત્યારે પ્રસિદ્ધ થાય એ ઈષ્ટ નથી એમ તો સહજ સ્વીકારાશે, અને એ સિવાયનો જે ભાગ છે તે સર્વ પ્રસિદ્ધ કરવાથી કોઈને કશો લાભ થાય એમ નથી બલકે સાહિત્યદૃષ્ટિએ પણ એમાં (સ્વ.ની અનુપમ શૈલી સિવાય) કાંઈ વાંચવા જેવું નથી. આ લેખ મારા ઉપરાંત હજુ સુધી માત્ર સ્વ. માધવલાલે (સ્વ. મણિલાલના નાના ભાઈએ) જ વાંચ્યો છે અને એમણે પણ એ વાંચીને મને સ્પષ્ટ કહેલું કે એ પ્રસિદ્ધ કરવા જેવો નથી...|આનંદશંકર ધ્રુવ, ૧૯૩૦<ref name="ઠાકર૨૦૧૧"/>}}
ત્યાર બાદ વિવાદ ઊભો કરનાર આ લેખકોની જિજ્ઞાસા સંતોષવા માટે આનંદશંકરે મણિલાલની આત્મકથા 'વસંત'માં ટુકડે ટુકડે પ્રગટ કરી હતી. તેમણે
==આવકાર અને વિવેચન==
|