યોગસૂત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪:
ડો. [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]] અને મૂરેના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર [[પતંજલિ]] છે અને રચનાકાળ ઈ.સ. પૂર્વે બીજી સદીનો છે. જયારે સ.ના. દાસગુપ્તા જેવા વિદ્વાનોના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર અને સંસ્કૃત વ્યાકરણ માટે વિખ્યાત [[પતંજલિ]] એક જ વ્યક્તિ છે. કેટલાક વિદ્વાનોમાં એવો મત પ્રવર્તે છે કે આ ગ્રંથનો રચનાકાર એક વ્યક્તિ નથી, પણ તે બીજી કે ત્રીજી સદીમાં શરૂ થયેલ પરંપરાઓના અનેક ગ્રંથોનું સંકલન માત્ર છે.
 
==ગ્રંથ નુંગ્રંથનું સંગઠન==
યોગસૂત્ર માંયોગસૂત્રમાં ૧૯૬ સૂત્રો છે અને તે ચાર ભાગો અથવા પદોમાં વહેંચાયેલા છે.
*સમાધિપદ ( ૫૧ સૂત્રો )
*સાધનાપદ ( ૫૫ સૂત્રો)
*વિભૂતિપદ ( ૫૬ સૂત્રો)
*કૈવલ્યપદ ( ૩૪ સૂત્રો)
 
== અષ્ટાંગ યોગ - યોગ ના આઠ અંગો ==
અષ્ટાંગ યોગ એ અલગ અલગ આઠ પગથીયાનો માર્ગ નથી પણ આઠ પરિમાણોનો માર્ગ છે, જેમાં આઠેય પરિમાણોનો અભ્યાસ એક સાથે કરવામાં આવે છે. યોગના આઠ અંગો આ પ્રમાણે છે: