નવસારી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૭:
 
 
મુંબઈ પછી નવસારી માંજ પારસી લોકો વધુ માત્રા માં રહે છે.સાથે સાથ મુસ્લિમો ની વસ્તી પણ નોંધપાત્ર છે.ઘણાં ઓછા લોકો જાણે છે કે ફીલ્મ "માયા મેમસાબ" અને "મંગલ પાંડે" ના નિર્દેશક કેતન મેહતા પણ નવસારી ના છે.નવસારી ના દાણાં-ચણાં અને સોના ની વ્યાજ્બી ભાવ ની ખરીદી પણ મશહુર છે.