ગુરુ હરકિશન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{translate}}
 
{{translate}}
 
'''ગુરુ હરકિશન''' ([[પંજાબી ભાષા]]:ਗੁਰੂ ਹਰਿ ਕ੍ਰਿਸ਼ਨ) ([[જુલાઇ ૭]], ૧૬૫૬ – [[માર્ચ ૩૦]], ૧૬૬૪), [[શિખ ધર્મ]]નાં આઠમાં ગુરુ હતા. તેઓએ [[ઓક્ટોબર ૭]] ૧૬૬૧ના રોજ, તેમના પિતાજી [[ગુરુ હર રાઇ]] ([[:en:Guru Har Rai|Guru Har Rai]]) પાસેથી ગુરુપદ ધારણ કર્યું. તેમણે પોતાના અવસાન પહેલા પોતાના મોટાકાકા, [[ગુરુ તેગ બહાદુર]] ([[:en:Guru Tegh Bahadur|Guru Tegh Bahadur]])ને પોતાના પછીના,શિખ ધર્મના, ગુરુ પદે નિયુક્ત કરેલ.