મનસુખરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gazal worldએ Mansukhram Tripathiને મનસુખરામ ત્રિપાઠી પર ખસેડ્યું: જોડણી બદલી
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૨:
| image_size =
| years_active =
}}
}}'''મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી''' (૧૮૪૦–૧૯૦૭) એક [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] નિબંધકાર, જીવનચરિત્રકાર, અને બ્રિટીશ ભારતના ચિંતક હતા. તેમણે ગુજરાતી લેખકોની એક રૂઢીચુસ્ત શાળાનુંનું નેતૃત્વ કર્યું, કે જેમણે લખવા અને બોલવામાં થતા વિદેશી શબ્દોના ઉપયોગને ટાળવાની હિમાયત કરી, અને [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] અથવા [[સંસ્કૃતિકરણ|સંસ્કૃતિક]] શબ્દોના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. તેઓ ગુજરાતી લેખક [[ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠીના]] પિતરાઇ ભાઇ હતા.
 
== જીવનચરિત્ર ==