અણસાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
Gazal world (ચર્ચા | યોગદાન) →પુસ્તક વિશે: quote |
||
લીટી ૪:
અણસાર એ એક સમસ્યાપ્રધાન સામાજિક નવલકથા છે જેમાં તેમણે સમાજમાંથી તિરસ્કૃત રક્તપિત્તના રોગથી પીડાતા લોકોની વેદનાને વાચા આપવાનો યત્ન કર્યો છે. સેંકડો દાયકાઓથી માત્ર સમાજ જ નહીં પરંતુ સ્વજનો થકી પણ થઈ રહેલી રક્ત પિત્તના રોગીઓની ઉપેક્ષા એ આ નવલકથાનો મુખ્ય આધાર છે. <ref name=":1">{{Cite web|title=અણસાર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%85%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0/|access-date=2021-10-09|language=en-GB}}</ref>
નવલકથાના પાત્રોની પીડાને સમજવા માટે આ નવલકથાના લેખન પહેલાં તેઓ આ રોગથી પીડાતા લોકોની વચમાં જઈને રહ્યાં હતાં. નારાયણ દેસાઈ કહે છે લેખિકાનો
==કથાસાર==
|