દેવાનંદ સ્વામી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
 
{{નિષ્પક્ષતા}}
'''દેવાનંદ સ્વામી''' અથવા '''દેવમૂની'''<ref>{{Cite web|date=2011-06-13|title=દેવાનંદ સ્વામી, Devanand Swami|url=https://sureshbjani.wordpress.com/2011/06/12/1841/|access-date=2021-11-13|website=ગુજરાતી પ્રતિભા પરિચય|language=gu-IN}}</ref> તેઓ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના કવિઅષ્ટ સંતકવિઓ પૈકીના એક હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. તેમની કવિતા- ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રત્યેક મંદિરોમાં ખુબ જ ગવાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ [[દલપતરામ ]]ના ગુરુ હતા. <ref name=SWG>{{Cite web|title=Devanand Swami|url=https://www.swaminarayanvadtalgadi.org/swaminarayan-sant-devanand-swami/|access-date=2021-11-13|website=Swaminarayan Vadtal Gadi - SVG|language=en}}</ref><ref name="GVK">{{Cite web|title=દેવાનંદ સ્વામી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80/|access-date=2021-11-13|language=en-GB}}</ref><ref name=>{{Cite web|title=દેવાનંદ સ્વામી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80/|access-date=2021-11-13|language=en-GB}}</ref>
 
==જીવન==
તેમનો જન્મ ઈ.સ ૧૮૦૩માં ([[બળોલ (તા. લીંબડી)|બળોલ]] ગામમાં શંભુદાન ગઢવીને ઘેર થયો હતો. અન્ય સંદર્ભો તેમના માતા પિતાના નામ જીજીભાઈ રત્નુ. તથા બહેનજીબા દર્શાવે છે. <ref name="GVK"/> શંભુદાન ગઢવી બળોલની સીમમાં આવેલ ધિંગડા ગામની નજીક આવેલ અચળેશ્વર મહાદેવના મંદિરનાં પુજારી હતાં. તેમનું જમ સમયનું નામ દેવીદાન ગઢવી હતું. બાલ્યાવસ્થામાં તેમને આધ્યાત્મમાં વધુ રુચી હતી અને તેઓ શરૂઆતથી જ ભક્તિ કવિતાની રચના કરતા હતા.<ref name=SWG/>
 
તેમણે બ્રહ્માનંદ સ્વામી પાસે સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા ધારણ કરી અને ત્યાર બાદ તેમનું નામ દેવાનંદ સ્વામી રાખવામાં આવ્યું. બ્રહ્માનંડ સ્વામી પાસે જ કાવ્યશાસ્ત્ર–પિંગળશાસ્ત્ર શીખ્યા. તેઓ મૂળીના સ્વામિનારાયણ મંદિરના ૨૨ વર્ષ સુધી મહંત પદે રહ્યા હતા. બહુધા મુળીમાં નિવાસ કરીને રહેતા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ [[દલપતરામ]]ના ગુરુ હતા. દલપતરામે તેમની પાસે ‘છંદશૃંગાર’ નામના પિંગળશાસ્ત્ર અને ‘ભાષાભૂષણ’ નામના અલંકારગ્રંથનો અભ્યાસ કર્યો હતો. દેવાનંદ સ્વામી એ દલપતરામને છંદ, અલંકાર, શીઘ્ર કવનરીતિ, કલ્પનાચાતુરી વગેરે પણ શીખવ્યા હતા.<ref name="GVK"/>
 
 
તેઓ સિતાર વગડતા અને તે સાંભળવા ધ્રાંગધ્રાના રાજા મૂળી આવતા.<ref name=SWG/><ref name="GVK"/>
==સાહિત્ય રચના==
તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ" ના નામથી સુરેન્દ્રનગર ગુરુકુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય એવા તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ [[દલપતરામ ]]ના ગુરુ હતા.{{cn}}
 
તેઓ ઈ.સ. ૧૮૫૪ (સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦)ના દિવસે અવસાન પામ્યા.<ref name=SWG/>
 
==સાહિત્ય રચના==
તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ" ના નામથી સુરેન્દ્રનગર ગુરુકુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય એવા તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ [[દલપતરામ ]]ના ગુરુ હતા.{{cn}}
તેમણે રચેલાં પદોમાંથી ૧૨૦૦ પદો પ્રકાશિત થયાં છે. ગુહરાતી સાથે તેમણે વ્રજ અને રાજસ્થાની ભાષામાં પણ ભક્તિ પદો લખ્યા છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ"ના નામથી સુરેન્દ્રનગર કુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. તેમના પદો રાવણહથ્થા સાથે ભક્તિપદો ગાતા ભરથરીના ને ટહેલિયા ભટ્ટોના કંઠે ચડ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયની બહાર પણ ખ્યાતિ પામ્યાં<ref name=SWG/>
 
બાલ્યાવસ્થામાં પ્રહલાદની જેમ તેમને આધ્યાત્મમાં વધુ રુચી હતી. પરિવારમાં ભગવાન ભોળાનાથની ભક્તિની પરંપરા હતી. આનુવંશિક ગુણૉ પ્રમાણે ભક્તિ કવિતાની રચના તેને કુદરતી રીતે જ આવડતી. પિતા પાસે જ થોડું અધ્યયન કરતા અને નામસ્મરણમાં લીન રહેતા.
 
દેવીદાન તેમનાં પિતાશ્રી સાથે અવારનવાર મહાદેવની સેવામાં સાથે જતાં અને મંદિરમાં ભોળાનાથની ઉપાસનામાં તલ્લીન થતાં. એક લોકવાયકા પ્રમાણે રામાયણકાળના અત્રી મુનીએ આ મહાદેવની સ્થાપના કરેલી. દેવીદાનનાં નાજુક મનમાં પ્રભુ પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી હતી. એકવાર તો તેમણે જો શિવ પ્રત્યક્ષ ન થાય તો મસ્તક તેમના ચરણે ફુલ જેમ ધરીને આ પંચભૌતિક દેહનો ત્યાગ કરવાની ઇચ્છા થઇ આવી. બાળકની આવી હઠીલી ભક્તિથી ભોળાનાથે આકાશમાંથી અવાજ કર્યો: "આત્મહત્યા ના કર,બાળક તને પ્રગટ ભગવાન મળશે". આ બાળકે સામે પ્રશ્ન કર્યો. "ક્યાં અને કેવી રીતે મળશે"? આકાશવાણીએ કહ્યું: "વત્સ, તારા જ ગામમાં ભગવાન આવશે અને કોઈક અલૌકિક લીલા કરશે". બસ, હવે તો એ દિવસની ઇંતેજારીમાં દિવસો યુગ યુગના થવા લાગ્યા. પણ ભગવાન આવ્યા પણ ખરા. ભગવાન સ્વામિનારાયણ બળોલમાં પધાર્યા. ગામનાં હરિભક્ત રૈયા ખટાણાને ઘેર પધાર્યા. ભગવાનને દુધ અને થુલી જમવા આપ્યાં. ઘરમાં અંધારું હતું એટલે મહારાજે કહ્યું કે અમારે બહાર જમવું છે. ફળીયામાં રૈયા ભગતનું ગાડું પડેલું તેની ઉપર બેસીને જમવા લાગ્યા. જમતા જમતા તાંસળીમાંથી દુધ પીતા હતાં ત્યારે દુધનાં રેલા નીચે કોણીએ ઉતર્યા. ભગવાન કોણીએ જીભ અડાડીને દુધ ચાટવા લાગ્યા. આ જોઇને દેવીદાને પગ પકડી લીધા. આપ સ્વયં ભગવાન છો. મારો સ્વીકાર કરો. બસ ,ત્યારથી આ દેવીદાન સ્વામિનારાયણના આશ્રિત બની ગયા.
 
{{wikisource|સર્જક:દેવાનંદ સ્વામી}}
 
==સંદર્ભ==
{{reflist}}
 
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]