રાજતરંગિણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દુર કર્યો. |
||
લીટી ૧:
'''રાજતરંગિણી''', [[કલ્હણ]] દ્વારા રચિત એક સંસ્કૃત ગ્રંથ છે, જેનો શાબ્દિક અર્થ છે - '''રાજાઓની નદી''' અને ભાવાર્થ છે - રાજાઓનો ઇતિહાસ અથવા સમય-પ્રવાહ. આ ગ્રંથ કવિતાના રૂપમાં છે. જેમાં ખાસ કરીને [[કાશ્મીર]]નો કા ઇતિહાસ વર્ણિત કરવામાં આવ્યો છે. આ વર્ણનનો આરંભ મહાભારતના કાળથી થાય છે. આ ગ્રંથનો રચના કાળ ઈ. સ. ૧૧૪૭ થી ઇ. સ. ૧૧૪૯ સુધીનો ગણવામાં આવે છે.
|