સેવકરામ રાજારામ દેસાઈ

ભાવનગર રાજ્ય સાથે સંકળાયેલા રાજનિતિજ્ઞ

સેવકરામ રાજારામ દેસાઈ ભાવનગર રાજ્યના ઈતિહાસ સાથે સંકળાયેલા રાજનીતિજ્ઞ હતા. દેસાઈ કુટુંબોનો ભાવનગર રાજ્ય સાથે રાજનીતિજ્ઞો તરીકેનો સંબધ શરૂ કરનાર હરિશંકર ઇશ્વરજી દેસાઈના એ વંશજ હતા[૧].

સેવકરામ રાજારામ દેસાઈ

સંદર્ભ ફેરફાર કરો

  1. યાજ્ઞિક, ઝવેરીલાલ ઉમિયાશંકર (૧૮૮૬). "૨". Gaorishankar Udayashankar, G.S.I., ex-minister of Bhavnagar, now in retirement as a Sanyasi [ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ., ભાવનગર રાજના માજી દિવાન હવે નિવૃત્ત અને સંન્યાસી] (અંગ્રેજીમાં). ભાવનગર. પૃષ્ઠ ૧૩. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૬. Cite has empty unknown parameter: |1= (મદદ)CS1 maint: discouraged parameter (link)