૫૨ કડવા પાટીદાર સમાજપાટીદાર સમાજનો એક સમુહ છે. જે વિસનગરના નજીકના ૫૨ ગામોનો બનેલો છે.

પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી. આ ૫૨ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ એક સામાજીક વ્યવસ્થા હતી. હવે આવી બધી પ્રથા મહદઅંશે પ્રચલિત નથી.

આ પણ જુઓ ફેરફાર કરો