કળવણ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના કુલ ૧૫ તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. કળવણ આ તાલુકાનું મુખ્ય મથક છે. કળવણ તાલુકામાં આવેલું સપ્તશ્રુંગી માતાનું મંદિર આસ્થાળુઓની શ્રધ્ધાનું કેન્દ્ર હોવા ઉપરાંત રમણીય પણ છે.