કૃષ્ણાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયેલાં ગુજરાતનાં સંત કવિ હતાં.[૧] તેમના દ્વારા લખવામાં આવેલાં એનેક પદો, ભક્તિકાવ્યો લોકપ્રિય થયાં છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ગુગલ પરિણામો,પ્રાપ્ત તા. ૧૩-૦૧-૨૦૧૬