શું? આ પ્રકારે માહિતી મુકવી એ પ્રકાશન અધિકારભંગ ગણી શકાય? સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૩:૩૦, ૨૬ જુલાઇ ૨૦૧૦ (UTC)

ના, આ ચાલે, બરાબર છે. માહિતીના સ્ત્રોત તરિકે ગમે તે વાપરી શકીએ, પરંતુ, બેઠે બેઠી વાક્ય રચના અને ફક્ત એની એ જ માહિતી હોય તો પ્રકાશનાધિકારનો ભંગ ગણાય.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૧, ૨૭ જુલાઇ ૨૦૧૦ (UTC)
Return to "કર્દમ" page.