ચર્ચા:રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદી

નામની જોડણી ફેરફાર કરો

રજનીકાન્ત ના હોવી જોઈએ? જો તેમ નહી તો રજનીકાંત હોઈ શકે, પણ મારા મતે રજનીકાંન્ત લખતાં તેમાં બે અનુસ્વાર આવી જાય છે, માટે તેમ ના હોવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

આપની વાત સાચી છે. મારી ભુલ છે.--Tekina ૦૪:૨૭, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
હું આને ભૂલ નહી કહું, ધ્યાનબહાર ગયેલી વસ્તુ ગણીશ. નામફેર કરવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૧, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
Return to "રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદી" page.