ચર્ચા:રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદી
નામની જોડણી ફેરફાર કરો
રજનીકાન્ત ના હોવી જોઈએ? જો તેમ નહી તો રજનીકાંત હોઈ શકે, પણ મારા મતે રજનીકાંન્ત લખતાં તેમાં બે અનુસ્વાર આવી જાય છે, માટે તેમ ના હોવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
રજનીકાન્ત ના હોવી જોઈએ? જો તેમ નહી તો રજનીકાંત હોઈ શકે, પણ મારા મતે રજનીકાંન્ત લખતાં તેમાં બે અનુસ્વાર આવી જાય છે, માટે તેમ ના હોવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)