ચર્ચા:સદ્ વિચાર પરિવાર

સંસ્થા નોંધપાત્ર નથી કે લેખ?જો લેખ નોંધપાત્ર ના હોય તો દુર કરવાનો વાંધો નથી બાકી અનેક સંસ્થાઓ અને માત્ર ફિલ્મ કે રાજકારણને કારણે જ્ કેટ્લીય્ વ્યક્તીઓને અહીં સ્થાન મળેલ છે. જેઓ અમદાવાદમાં રહેતા હોય તેઓ લેખને વિસ્તારીને લાયક બનાવી શકે છે.સંસ્થાની પ્રવ્રુતીઓથી લોકો જાણકાર થશે અને કોઈ મદદ્ કરીને સમાજ સેવામાં મદદ કરશે. લેખ હશે તો કોઈ એડીટ કરશે બાકી તમારી મરજી.Rajan shah (ચર્ચા)

Return to "સદ્ વિચાર પરિવાર" page.